બંધ

પ્રવાસન સ્થાનો

ફિલ્ટર:

પાર્શ્વનાથ જૈન મંદિર

શંખેશ્વર જૈન મંદિર શંખેશ્વર ગામ, પાટણ જીલ્લો , ગુજરાત રાજ્ય , ભારત માં આવેલ છે. શંખેશ્વર જૈન મંદિર ગામ ની…

ઘુડખર સેંચુરી

ભારતીય ઘુડ્ખર સેંચુરી ને ઘુડ્ખર વન્ય પ્રાણી સેંચુરી પણ કેહવામાં આવે છે, જે કચ્છ્ના નાના રણ, ગુજરાત રાજ્ય, ભારતમાં આવેલ…

બિંદુ સરોવર

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું…

પટોળા

પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે…

વરાણા મંદીર

શ્રી ખોડીયાર માતાજીનું મંદિર વરાણા ગામ , તાલુકા સમી માં આવેલ છે. માતાજી નું પવિત્ર મંદિર સો વરસ જુના ઝળહળતા…

રુદ્ર મહાલય

રાજા સિદ્ધરાજે ૧૨મી સદી એડીમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવ્યું જે રુદ્ર મહાલય નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર તેના સ્થાપત્ય…

પંંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર

પંંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના…

સહસ્ત્રલિંગ તળાવ

1084માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ મહાન થવાની ખેવના બંધાવ્યું ન હતું. રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે સો…

રાણી ની વાવ

આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના…